26 એપ્રિલે શેરબજારની 5 દિવસની તેજીને બ્રેક વાગી હતી. BSE સેન્સેક્સ 609.28 pts (0.82%) ઘટીને 73,730.16એ જ્યારે નિફ્ટી 150.30 pts (0.67%) ઘટીને 22,420એ બંધ રહ્યો હતો.
બજાજ ફાયનાન્સ AAA રેટિંગ ધરાવતી NBFC છે જ્યારે શ્રીરામ ફાયનાન્સ AA રેટિંગ ધરાવે છે. બંનેએ થાપણદારોને FD પર વધારે વ્યાજ કમાવવાની ઑફર કરી છે. હવે અન્ય બેન્કો પણ વ્યાજ દર વધારે તેવી શક્યતા છે.
Maruti Suzukiનો શેર 4% ઉછળીને ઓલ-ટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયો છે અને Rs 4 લાખ કરોડની માર્કેટ-કેપ ધરાવતી કંપનીની યાદીમાં તે સામેલ થઈ ગઈ છે. મારુતિનો શેર વધવા પાછળ કયા પરિબળ જવાબદાર છે તે સમજીએ.
ગ્લોબલ બ્રોકરેજ Goldman Sachs દ્વારા SBI, ICICI Bank અને Yes Bankના રેટિંગ ડાઉનગ્રેડ કરવામાં આવ્યા છે અને જણાવ્યું છે કે, ફાયનાન્સિયલ સર્વિસિસ સેક્ટર માટે ભારતમાં સર્જાયેલા સાનુકૂળ સંજોગો પૂરા થશે.
બજાજ ફાયનાન્સે ડિજિટલ લેન્ડિંગ ગાઈડલાઈન્ડસનું પાલન કરવામાં ભૂલ કરી હોવાથી RBIએ કંપનીને બે પ્રોડક્ટ હેઠળ લોન આપવાનું તાત્કાલિક અસરથી બંધ કરવાની સૂચના આપી છે.
ઘણાબધા લોકો એક્સપર્ટ્સની ભલામણોના આધારે જાયન્ટ શેર્સમાં પૈસા લગાવીને પછી ભૂલી જાય છે.
ઘણાબધા લોકો એક્સપર્ટ્સની ભલામણોના આધારે જાયન્ટ શેર્સમાં પૈસા લગાવીને પછી ભૂલી જાય છે.
ઘણાબધા લોકો એક્સપર્ટ્સની ભલામણોના આધારે જાયન્ટ શેર્સમાં પૈસા લગાવીને પછી ભૂલી જાય છે.
બજાજ ફાયનાન્સે તેના ફિક્સ્ડ ડિપોઝિટ (FD)ના વ્યાજ દર 0.40 ટકા વધાર્યાં છે. FDના નવા દર 10 મેથી લાગુ કરવામાં આવ્યા છે.
બજાજ ફાયનાન્સના બોર્ડે નાણાકીય વર્ષ 2022-23 માટે શેર દીઠ રૂ. 30ના ડિવિડન્ડની ભલામણ કરી છે. 27 એપ્રિલ, 2023ના રોજ રિઝલ્ટના દિવસે બજાજ ફાયનાન્સનો શેર રૂ.6,200ની ઉપર ટ્રેડ થઈ રહ્યો છે.